Tuesday, August 20, 2013

''રાખડી'' અને ''જનોઈ'' તો રક્ષણ , પ્રેમ અને વિદ્યાનો અમર સંદેશ આપે છે . ''રાખડી'' માં હૃદયનો નિસ્વાર્થ પ્રેમ નો લાલરંગ છે.જનોઈ [યજ્ઞોપવિત ]નું શ્વેત સુત્ર તો વિદ્યાબળ તેમજ બ્રહ્મતેજનું પ્રતિક છે . જીવનમ પ્રેમ અને વિદ્યાની સુગંધ ન ભલે, તો ...જીવન શુષ્ક બની જાય. આવા ઉંચા ખ્યાલ્થીજ મહર્ષિઓ એ રક્ષાબંધન નો ત્યોહાર રચ્યો હશે આજના પવિત્ર દિને પૂજ્ય દીદી ને સત્ સત્ પ્રણામ અને ઈશ્વરને પ્રાર્થના સદાય સૌ બેહનો ની રક્ષા કરે અને સદાય સુખ ન આશીર્વાદ નl ઝરણા વેહતા રહે.

No comments: