Wednesday, August 21, 2013

લાગે છે કે માંરો અહમ, નાનકડો અહમ ઈશ્વરને બહાર રાખે છે .. મીણબત્તીના ઝાંખા-પીળા પ્રકાશની માફક ઈશ્વરના દિવ્ય પ્રકાશને એ બહાર રાખે છે એ તો બહાર રાહ જુએ છે , મારે તો ફક્ત એટલુંજ કરવાનું છે ચોપડી બંધ કરું, અહમ ની મીણબત્તીને બુઝાવી દઈને બહાર નીકળું ને એ દિવ્ય સુખ નો સાક્ષાત્કાર કરું .......... કવિવર રવીન્દ્રનાથ ટાગોર

No comments: