Thursday, May 20, 2010

દિલને સ્પર્શી જાય તેવો સંદેશ

કશું ના હોય ત્યારે અભાવ નડે છે,
થોડું હોય ત્યારે ભાવ નડે છે,
જીવન નું એક કડવું સત્ય એ છે કે,
બધું હોય ત્યારે સ્વભાવ નડે છે ...

No comments: